Rakhewal Daily

લખનૌની અદાલતે : વીર સાવરકર વિરુદ્ધ ટિપ્પણીના આરોપમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું

લખનૌની એક સ્થાનિક અદાલતે ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરના કથિત અપમાનના કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને 10 જાન્યુઆરી, 2025ના રોજ…

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.…

ઈ-કેવાયસી કરવામાં જિલ્લો બન્યો અગ્રેસર : અત્યારસુધી ૨૦ લાખથી વધુ લાભાર્થીઓનું ઈ-કેવાયસી કરાયું પૂર્ણ

રેશનકાર્ડના e-KYC થી ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઇ શકે તે માટે તમામ રેશનકાર્ડ…

આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી : કૉંગ્રેસે સંદીપ દીક્ષિતને નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા

કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કૉંગ્રેસે સંદીપ…

મગફળી ની ખરીદી પર લાગી બ્રેક બારદાન નાં હોવાના કારણે જિલ્લાનાં મોટા ભાગનાં કેન્દ્રો પર મગફળી ની ખરીદી કરાઈ બંધ

ખેડૂતો ની પજવણી યથાવત સત્વરે બારદાન ની વ્યવસ્થા કરી ખરીદી શરૂ થાય તેવી રજૂઆત: મગફળી ખરીદી પર બ્રેક લાગી છે. બનાસકાંઠા…

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારને લઈને પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં જોરદાર વિરોધ

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચારને લઈને પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનોમાં કોલકાતાના બડા બજાર…

રાધનપુર: સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબતે રહીશો દ્વારા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવાસદનની કચેરીએ શ્રીજી નગરના રહેશો ને છેલ્લા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ના આપવા…

પ્રયાગરાજમાં આવતા મહિનાથી મહાકુંભ શરૂ 5,500 કરોડની ભેટ આપી

આવતા મહિને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવાનું છે. આ પહેલા દેશના બે મોટા નેતાઓ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને કુંભ…

ડીસામાં ક્રિકેટ સટ્ટા આઈ.ડી.નો હાર-જીતનો જુગાર રમતા ત્રણ સામે કાર્યવાહી

ડીસા દક્ષિણ પોલીસે લાઠી બજાર પાસે બાતમી આધારે રેડ કરી એક ઈસમના મોબાઈલમાં ચેક કરતા ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં ઓલ પેનલેક્સ…

પ્રિયંકા ગાંધીએ સંસદમાં આજે પ્રથમ ભાષણ બંધારણ અમારો અવાજ બંધારણે સામાન્ય માણસને સરકાર બદલવાની સત્તા આપી

સંસદનું આજે શિયાળુ સત્ર ખૂબ જ ખાસ જો આવા ચૂંટણી પરિણામો ન આવ્યા હોત તો સત્તાધારી પક્ષે બંધારણ બદલ્યું હોત,…