Rakhewal Daily

બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ લાલુ પ્રસાદ યાદવ ને ચોર અને રજિસ્ટર્ડ ગુનેગાર ગણાવ્યા

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું. હવે બિહારના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ…

પ્રયાગરાજ માં દુર્ઘટના ટળી ગંગા નદીમાં ડૂબતા ત્રણ ખલાસીઓને યુપી હોમગાર્ડના જવાનોએ બચાવી લીધા

પ્રયાગરાજ જિલ્લામાં દુર્ઘટના ટળી વાસ્તવમાં, ગંગા નદીમાં ડૂબતા ત્રણ ખલાસીઓને યુપી હોમગાર્ડના ત્રણ જવાનોએ બચાવી લીધા છે. પ્રયાગરાજ જિલ્લા એસએસપી…

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કહ્યું કે અજિત પવાર એક દિવસ મુખ્યમંત્રી બનશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. ફડણવીસે વિધાનસભામાં કહ્યું છે કે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એન.સી.પી વડા…

બનાસકાંઠા જિલ્લામાં બદલાતા માહોલ વચ્ચે ઠંડી માંથી આંશિક રાહત

દિવસનું મહત્તમ તાપમાન માં વધધટ ને પગલે ઠંડીમાંથી આંશિક રાહત મળી પ્રજાજનોને ઠંડીમાંથી રાહત પરંતુ ખેતીના પાકો માટે ફરી જોખમ…

થરાદ તાલુકાના મીયાલ ગામે રવિ સીઝનમાં સમયસર વિજ પુરવઠો ન મળતાં ખેડૂતો બન્યા અધિકારીઓ સામે લાલઘુમ

થરાદ તાલુકાના મિયાલ ગામે રવિ સીઝનમાં પૂરતો વીજ પુરવઠો નહી મળતાં ખેડૂતો પરેશાન થતાં આખરે ફીડરના અધિકારી સામે લાલઘુમ બનવું…

અમીરગઢ ચેકપોસ્ટ પર ખાનગી બસ માંથી ચરસ મળી આવ્યું એકની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પર એક ખાનગી બસમાંથી મુસાફર પાસેથી ચરસ…

સુપ્રીમ કોર્ટે ખેડૂત નેતા દલ્લેવાલને હંગામી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો

સુપ્રિમ કોર્ટે પંજાબ સરકારને ખેડૂત નેતા દલ્લેવાલને અસ્થાયી હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે, ખેડૂત નેતા લખવિંદર ઔલખે…

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો

આખરે બંને બોર્ડ હાઇબ્રિડ મોડલ પર સહમત થયા: ઘણા મહિનાઓથી જેની રાહ જોવાતી હતી તે ક્ષણ આખરે આવી ગઈ છે.…

સંજય દત્તની મુન્નાભાઈ એમબીબીએસ રિલીઝ થયાને 21 વર્ષ થયા : પરંતુ તેનો જાદુ હજુ પણ યથાવત

સંજય દત્તની ‘મુન્નાભાઈ MBBS’ વર્ષ 2003માં રીલિઝ થઈ હતી અને તેના પ્રથમ દિવસે બોક્સ ઓફિસના આંકડાઓ જોતા નિર્માતાઓએ પણ વિચાર્યું…

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ​​પત્રકાર પરિષદ સંબોધી : સંસદમાં બનેલી ઘટના પર પ્રતિક્રિયા આપી

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર વિશે કંઈક કહ્યું જે દુઃખદાયક છે. તેમણે હકીકતો જોયા…