Rakhewal Daily

જો સરકાર બનશે તો દિલ્હીની બસોમાં વિદ્યાર્થીઓને મફત મુસાફરી આપવાનું વચન; કેજરીવાલ

અમારી સરકાર બનશે તો વિદ્યાર્થીઓને બસમાં મફત મુસાફરી પણ આપવામાં આવશે: આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી…

કોણ છે દયા નાયક? જે હુમલા બાદ સૈફ અલી ખાનના ઘરે પહોંચ્યા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બુધવારે મોડી રાત્રે એક હુમલાખોર બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો અને કથિત ચોરીના…

બસપાએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી યાદીમાં 19 ઉમેદવારોના નામ

રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. હવે માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી છે.…

શ્રીલંકા પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ફટકો, આ સ્ટાર સ્પિનર થયો ઘાયલ

ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરવાની છે. જ્યાં તેની ટીમ શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી દરમિયાન કુલ…

ઉતરાણ પવૅની જયાં ત્યાં પડેલી પતંગની દોરી એકત્ર કરી નાશ કર્યો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિર્ટી ના એન.એસ.એસ શાખા દ્વારા પાટણ શહેરમાં ઉતરાયણમાં બીન ઉપયોગી દોરી એકત્ર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું…

મહાકુંભઃ ‘સરકારનો દરેક ડેટા નકલી’, મહાકુંભને લઈને અખિલેશ યાદવનું નિવેદન

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો તેની ભવ્યતા સાથે વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. કરોડો લોકો પ્રયાગરાજ જઈને ત્રિવેણી…

લક્કી ડ્રો વિરૂદ્ધ પોલીસની લાલ આંખ છતાં લોભામણા લક્કી ડ્રોનાં આયોજકો બેફિકર

સરહદી પંથકમાં લક્કી ડ્રોના પોસ્ટરો સોશ્યલ મીડિયામાં વાયરલ; આસ્થાના નામે લોકોની છેતરપીંડીનો ગોરખ ધંધો બંધ કરાવવાની પ્રબળ લોક લાગણી બનાસકાંઠા…

કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર, દિલ્હીના વિદ્યાર્થીઓ માટે કહી મોટી વાત

રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર…

રાધનપુર : ગટરનું ગંદુ પાણી માર્ગ પર ફરી વળતાં લોકોમાં ભારે આક્રોશ

ગટરનું ગંદુ પાણી માર્ગ પર ફરી વળતાં લોકોમાં ભારે આક્રોશ; રાધનપુર લાટીબજાર થી મેઈન બજાર જવાના માર્ગ પર છેલ્લા દસેક…

એસ.ઓ.જી પોલીસે 42 હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો મળી આવ્યો

હિંમતનગર નજીક સાબરડેરીથી ગઢોડા માર્ગ પર આવેલા દેવલ ટ્રેડર્સમાં એસ.ઓ.જી પોલીસે વહેલી સવારે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે કરવામાં આવેલી…