admin

administrator

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ 13 જેટલાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો

ભારત લિમ્ફેટિક ફાઇલેરિયાસિસને નાબૂદ કરવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે અને રહેશે. અમારો સંકલ્પ વર્ષ 2027 સુધીમાં આ લક્ષ્યાંકને હાંસલ કરવાનો…

સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે આઈએનએસ તુશીલ

(જી.એન.એસ) તા. 9 આફ્રિકાના પશ્ચિમ કિનારાની આસપાસ પોતાના પ્રથમ પ્રવાસ પર INS તુશીલ, 07 ફેબ્રુઆરી 25ના રોજ સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે…

આજે આપણે નક્સલવાદનો અંત લાવવામાં બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે, આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશેઃ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 9 નવી દિલ્હી, છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે…

ખેડૂતો રાજકીય તાકાત અને આર્થિક ક્ષમતા ધરાવે છે; તેઓએ કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં – ઉપરાષ્ટ્રપતિ

જે લોકોએ અનામતનો લાભ લીધો છે તેઓએ સમાજના પ્રયત્નો અને સમર્થનને ક્યારેય ભૂલવું જોઈએ નહીં – ઉપરાષ્ટ્રપતિ (જી.એન.એસ) તા. 9…

ભાજપની દિલ્હીમાં ઐતિહાસિક જીત થતાં હવે દિલહીવાસીઓને મળશે આ વિકાસલક્ષી યોજનાઓનો લાભ

(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રચંડ જીત મેળવી છે સાથેજ હવે ભાજપ…

કોણ બની શકે છે ભાજપમાંથી દિલ્હીના નવા મુખ્યમંત્રી..??

(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો છે અને અહીં સરકાર બનાવવા માટે 36 બેઠકોની જરૂર છે. ભાજપ…

“એક ચરિત્રહિન વ્યક્તિના શાસનમાંથી લોકોને મુક્તિ મળી”: કવિ કુમાર વિશ્વાસ

(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આ હાર પર તેમના એક સમયના પૂર્વ સાથી અને કવિ…

કોણ છે ભાજપના પરવેશ વર્મા જેમને દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલને હરાવ્યા

(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ શનિવારે આવ્યા હતા જેમાં સૌથી મોટો…

પીએમ મોદીએ ‘યમુના મૈયા કી જય’ ના નારા સાથે ભાષણની શરૂઆત કરી; દિલહીવાસીઓનો ખાસ આભાર માન્યો

(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધ્યા…

ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર રાષ્ટ્રપતિને મળ્યા

(જી.એન.એસ) તા. 7 નવી દિલ્હી, ક્રિકેટ દિગ્ગજ શ્રી સચિન તેંડુલકરે, તેમના પરિવારના સભ્યો સાથે, ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી…