admin

administrator

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે માં શાનદાર સદી ફટકારી

(જી.એન.એસ) તા. 12 અમદાવાદ, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ જબરદસ્ત ફોર્મમાં રમી રહ્યા છે તે ખુબજ સારી વાત…

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે “પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ માટે બાયોકેમિસ્ટ્રી અને નેનોટેકનોલોજી” વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થયું

(જી.એન.એસ) તા. 12 વડોદરા, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનાં સ્કૂલ ઓફ નેનો સાયન્સ દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું…

1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દોષી ઠેરવ્યા

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ૧૯૮૪ના શીખ રમખાણો કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા…

પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના એક વર્ષમાં બદલાવ

(જી.એન.એસ) તા. 12 13 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના (PMSGMBY) તેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરશે. જે એક સસ્તી સૌર ઊર્જા સાથે ઘરોને સશક્ત…

ફ્રાંસ જતા પીએમ મોદીનું વિમાન અનાયાસે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું, જેના કારણે ઇસ્લામાબાદમાં ખળભળાટ મચી ગયો

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, એક રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન “INDIA 1” પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ…

અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન

– લખનૌ PGIમાં 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, 1992થી રામ જન્મમૂમિમાં રામલલાના પૂજારી હતા (જી.એન.એસ) તા. 12 અયોધ્યા/લખનૌ, અયોધ્યા…

ભારતીય વાયુ સેનાના વડા એર ચીફ માર્શલ દ્વારા ફાઈટર જેટ તેજસ MK1A ની ડિલિવરીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી

વિલંબ ફક્ત ઉદ્યોગમાં મંદી હોવાને કારણે નથી, કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હતી, જે ઉકેલાઈ ગઈ છે, એરફોર્સ ચીફની ચિંતા વ્યાજબી: HAL…

ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો

સાયકલ ચલાવવી એ સ્થૂળતા અને પ્રદૂષણનો ઉપાય છે: ડો.માંડવિયા (જી.એન.એસ) તા. 11 કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને…

મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા

(જી.એન.એસ) તા. 11 જબલપુર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા સાત શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચે…

તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો

તેલંગાણામાં બીયર પીનારાઓને સરકાર તરફથી મોટો ઝટકો (જી.એન.એસ) તા. 11 હૈદરાબાદ, તેલંગાણામાં બીયર નું સેવન કેનરા લોકો માટે માથા સમાચાર…