admin

administrator

ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું

ભારત એક સ્થિર અને વિકસતું બજાર પ્રદાન કરે છેઃ વાણિજ્ય મંત્રીએ ઇઝરાયલમાંથી રોકાણ માટે આમંત્રણ આપતા કહ્યું (જી.એન.એસ) તા. 11…

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં શંકાસ્પદ IED વિસ્ફોટ; સેનાના બે જવાનો શહીદ

(જી.એન.એસ) તા. 11 અખનૂર, જમ્મુના અખનૂર સેક્ટરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ફોરવર્ડ પોસ્ટ પર IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ…

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ 13 જેટલાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અસરગ્રસ્ત રાજ્યોમાં લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો શુભારંભ કરાવ્યો

ભારત લિમ્ફેટિક ફાઇલેરિયાસિસને નાબૂદ કરવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે અને રહેશે. અમારો સંકલ્પ વર્ષ 2027 સુધીમાં આ લક્ષ્યાંકને હાંસલ કરવાનો…

      નિફટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૮૬૦ સામે…

રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર

(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વસ્તી ગણતરી શક્ય…

ચાલી રહેલા મહાકુંભ 2025 દરમિયાન શ્રદ્ધાળુઓ સરળતાથી આવે અને પરત જાય તે માટે ભારતીય રેલ્વે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે

(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી/પ્રયાગરાજ, સતત ભારે ધસારો હોવા છતાં, ભારતીય રેલ્વે ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ભક્તોને લાવવા અને તેમના ઘરે પરત લઈ જઈને તેમની સેવા…

બોલિવૂડના પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ઓફિસમાંથી લાખોની ચોરી

(જી.એન.એસ) તા. 10 મુંબઈ, બોલિવૂડના પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ગોરેગાઉં વેસ્ટમાં આવેલી ઓફિસમાં મોટી ચોરી થઈ છે અને ચોર લાખોની…

ખેડૂતો રાજકીય તાકાત અને આર્થિક ક્ષમતા ધરાવે છે; તેઓએ કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં – ઉપરાષ્ટ્રપતિ

જે લોકોએ અનામતનો લાભ લીધો છે તેઓએ સમાજના પ્રયત્નો અને સમર્થનને ક્યારેય ભૂલવું જોઈએ નહીં – ઉપરાષ્ટ્રપતિ (જી.એન.એસ) તા. 9…

આજે આપણે નક્સલવાદનો અંત લાવવામાં બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે, આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશેઃ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 9 નવી દિલ્હી, છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે…

સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે આઈએનએસ તુશીલ

(જી.એન.એસ) તા. 9 આફ્રિકાના પશ્ચિમ કિનારાની આસપાસ પોતાના પ્રથમ પ્રવાસ પર INS તુશીલ, 07 ફેબ્રુઆરી 25ના રોજ સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે…