admin

administrator

કોંગ્રેસે અત્યાર સુધી જેટલા પણ બંધારણીય સુધારા કર્યા તે દેશ હિતના નહીં પરંતુ સત્તા પર ટકી રહેવા માટેના હતા

ભારતીય સંવિધાન આપણો પવિત્ર દસ્તાવેજ: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ વિધાનસભા ગૃહમાં  “હમારા સંવિધાન હમારા સ્વાભિમાન” બિન સરકારી સંકલ્પ સર્વાનુમતે સ્વીકારાયો (જી.એન.એસ)…

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં 22 નક્સલીઓ ઠાર

(જી.એન.એસ) તા. 20 બીજાપુર, છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ  અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ની ઘટના…

ચોમાસુ સિઝનમાં રાજ્યના ૨.૭૩ લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન

મગફળીની ખરીદી કરાઈ : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની શાસનધુરા સંભાળી…

પવિત્ર ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ

30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે યાત્રા શરૂ થશે (જી.એન.એસ) તા. 20 હરિદ્વાર, આખા વિશ્વમાં પ્રખ્યાત એવી…

રાજ્યના વિધાર્થીઓને શાળામાં ગુણવત્તાયુકત શિક્ષણ અપાય છે: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર

વર્ષ ૨૦૨૨માં ૫,૬૫૨ શિક્ષણ સહાયકોની ભરતી પૂર્ણ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨,૮૦૮ શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે…

કોંગ્રેસના સમગ્ર દેશમાંથી 700 જીલ્લાના અધ્યક્ષોને દિલ્હીનું તેડું

કોંગ્રેસમાં હવે ધરમૂળથી ફેરફારની તૈયારીઓ શરૂ! (જી.એન.એસ) તા. 20 નવી દિલ્હી, હમણાં થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટીના નેતાઓની…

રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૩૭.૭૬ લાખના ખર્ચે ૨૩ સેગ્રીગેશન શેડ બનાવાયા:  ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ

(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,…

જયપુર જિલ્લાના ચોમુ તહસીલના અશોક વિહાર કોલોનીમાં ફાગોત્સવ દરમિયાન શ્યામ બાબાના દરબારમાં ભક્તો ખૂબજ ઉત્સાહથી ઝૂમ્યા

(જી.એન.એસ) તા. 20 જયપુર, જયપુર જિલ્લાના ચોમુ તહસીલના અશોક વિહાર કોલોનીમાં સોમવારે મોડી રાત સુધી શ્યામ બાબાના સત્સંગ, ભજન અને…

સ્માર્ટ ફોન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧૫૩૨ ખેડૂતોને રૂ. ૬૫ લાખથી વધુની સહાય ચૂકવાઈ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

વધુમાં વધુ ખેડૂતોને આ યોજનામાં આવરી લેવા વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં નાણાકીય જોગવાઈમાં વધારો કરાયો: કૃષિમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, રાજ્યના…

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છુટાછેડા મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટે મંજુર કર્યા

(જી.એન.એસ) તા. 20 મુંબઈ, ભારતીય સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના 20 એપ્રિલ, 2025 ને ગુરુવારના રોજ સત્તાવાર રીતે છૂટાછેડા…