admin

administrator

ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું; 50થી વધુ જુગારીઓ અને 25 લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા

ગીર સોમનાથ એલસીબી ટીમને મોટી સફળતા મળી (જી.એન.એસ) તા. 23 ગીર સોમનાથ, ગીર સોમનાથ એલસીબી ટીમને એક મોટી સફળતા મળી…

કોઈપણ વ્યક્તિએ ગોંડલની બેઠક માટે વિચારવાનું નથી, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે: ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા

(જી.એન.એસ) તા. 23 ગોંડલ, ગુજરાતના ગોંડલમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છ, પાટીદાર સમાજના સગીરને માર મારવાના મામલે રાજકોટમાં ક્ષત્રિય અને…

બલૂચિસ્તાનમાં શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા દેખાવકારો પર પાક. સૈન્યનો અત્યાચાર, મહરંગ બલોચ સહિત સેંકડોની ધરપકડ

પાક. સૈન્યના હુમલામાં માર્યા ગયેલા દેખાવકારોના જનાજાની નમાઝની તૈયારી ચાલતી હતી ત્યારે સૈનિકો મૃતદેહો જ ઉઠાવી ગયા (જી.એન.એસ) તા. 23…

આજે 24 માર્ચ એટલે ‘વિશ્વ ટીબી દિવસ’

100 દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાનના અમલીકરણમાં ગુજરાત સૌથી આગળ નીતિ આયોગના ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર રાજ્ય…

28 એપ્રિલ 2025ના રોજ કેનેડામાં સ્નૈપ ચૂંટણી યોજાશે: વડાપ્રધાન માર્ક કાર્ની

(જી.એન.એસ) તા. 24 ટોરોન્ટો/ઑન્ટારિઓ, કેનેડામાં વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે વડાપ્રધાન માર્ક કાર્નીએ અચાનક જાહેરાત કરી હતી કે આગામી મહિને એટલે કે 28…

દેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડતી અમદાવાદની ઈસનપુર પોલીસ

(જી.એન.એસ) તા. 23 અમદાવાદ, અમદાવાદ શહેરના પોલીસ કમિશનરશ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, મા.અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૨ જયપાલ સિંહ રાઠોડ, મા.નાયબ પોલીસ…

ઉત્તર પ્રદેશના સંભલમાં ભીડને હિંસા માટે ભડકાવવાના આરોપમાં જામા મસ્જિદ કમિટીના મુખ્ય વકીલ ઝફર અલીની પોલીસે ધરપકડ કરી

(જી.એન.એસ) તા. 24 લખનૌ/સંભલ, ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણની કામગીરી કરતી વખતે હિંસા ભડકી હતી, ત્યારે સંભલ પોલીસે…

કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને 5 અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

(જી.એન.એસ) તા. 24 રોમ, 88 વર્ષીય કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસને 5 અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા,…

દીવના પ્રશાસને કિલ્લામાં પર્યટકોને એન્ટ્રી આપવા માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી

(જી.એન.એસ) તા. 23 દીવ, દીવના પ્રશાસન દ્વારા એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી કિલ્લામાં પર્યટકોને એન્ટ્રી આપવા માટે…

જમ્મુ-કાશ્મીર સરકારે બાલતાલથી અમરનાથ ગુફા સુધીના 11.60 કિલોમીટર લાંબા રોપવેના વિકાસ માટે ટેન્ડરો મંગાવ્યા

પવિત્ર અમરનાથ ગુફાના દર્શનાર્થે આવતા ભક્તો માટે સારા સમાચાર (જી.એન.એસ) તા. 23   શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં બિરાજમાન પવિત્ર તીર્થ સ્થાન અમરનાથ આવતા…