admin

administrator

જો પતિ -પત્નીની આર્થિક અને સામાજિક સ્થિતિ સમાન હોય તો પત્નીને ગુજરાન ભથ્થું ચૂકવવાની કોઈ જરૂર નથી: સુપ્રીમ કોર્ટ

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું હતું કે, જો પતિ -પત્નીની આર્થિક…

મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા કોમેડિયન સમય રૈના ને ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 22 મુંબઈ, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં ખરાબ અને અશ્લીલ ટિપ્પણી કરવાના કેસમાં કોમેડિયન સમય રૈના…

‘૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ પૂર્વે કુલ ૫૫,૮૬૦ પ્રોજેક્ટસમાંથી ૩૨,૮૦૧ પ્રોજેક્ટસ કમિશન્ડ અને ૧૩,૦૫૧ પ્રોજેક્ટસ પ્રાથમિક તબક્કે કાર્યરત: ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે ‘૧૦મી…

વડોદરાના ઉત્તર છેવાડે છાણી ટ્રાફિક સર્કલ આસપાસની જગ્યાઓ પરથી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

(જી.એન.એસ) તા. 21 વડોદરા, વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના ઉત્તર છેવાડે છાણી ટ્રાફિક સર્કલ આસપાસમાં ગેરકાયદેસર…

ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી’ ખાતે અત્યાર સુધીમાં રૂ. ૩૫,૯૮૪ કરોડથી વધુનું રોકાણ થયું: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

જૂન, 2025 સુધીમાં 110 કિમીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે (જી.એન.એસ) તા. 21 અમદાવાદ/ગાંધીનગર, અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની…

પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન જામા મસ્જિદમાં મોટો બ્લાસ્ટ; 5થી વધુ લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત

(જી.એન.એસ) તા. 22 પેશાવર, પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન કિસ્સાખાની બજારની જામા મસ્જિદમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો, આ ઘટના બાબતે…

લોકોને ઘરનું ઘર મળે તે માટે અમદાવાદ જિલ્લાની 395 ગ્રામ પંચાયતોમાં સર્વેક્ષણ હાથ ધરાયું

પીએમ આવાસ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં 12,855 ઘરોનો સર્વે (જી.એન.એસ) તા. 21 અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને…

૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત પ્રભાગની રૂ. ૫,૦૯૪.૬૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના…

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને GNLU ખાતે લોન તથા સહાય વિતરણ સમારોહ યોજાશે

અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું…

વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોની સુખાકારી માટે રાજ્ય સરકાર કાર્યરત છે: રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા

STEM આધારિત સમાજ વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે: મંત્રીશ્રી પાનશેરિયા (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે…