અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે અરવલ્લી જિલ્લો રામમય બન્યો

અરવલ્લી
અરવલ્લી

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામનગરીને સજાવી દેવાઈ છે. શ્રીરામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રામમંદિર ની પ્રાણપ્રતિષ્ઠાને લઈ શામળાજી મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શામળાજી આર્ટ્સ કોલેજ,DHSI કોલેજ તેમજ MSW કોલેજના વિર્ધાથીઓએ રંગોળી બનાવી,200 થી વધુ વિર્ધાથીઓ આ રંગોળી બનાવી છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે અરવલ્લી જિલ્લો રામમય બન્યો છે. 22મી જાન્યુઆરી સુધી  તમામ ધાર્મિકસ્થળો અને પાલિકા હસ્તકના જાહેર માર્ગોનો શણગાર કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.