ધાનેરાને બનાસકાંઠામાં રાખવા પતંગ દ્રારા મોકલ્યો પત્ર ધાનેરા જુના બસ સ્ટેશન પર પતંગ પર સૂત્રો લખી નોંધવ્યો વિરોધ નથી જાવું નથી જાવું થરાદ અમારે નથી જાવું ના બોલાવ્યા સૂત્રો ચાર પતંગ પર ધાનેરાને બનાસકાંઠા માં રાખવાની માંગ ને ગાંધીનગર મુખ્યમંત્રીને પતંગ પર પત્ર લખી ફુગ્ગા દ્વારા ગાંધીનગર મોકલ્યો સંદેશ નેતાઓ ને સીટની પડી છે ધાનેરા 50 વર્ષ પાછું ઠેલાઈ જશે.રાજકીય સીટ લેવા ધાનેરા તાલુકાના બે ભાગ પાડી વિધાનસભા સીટ કબજે કરવા જતો વિભાજન મતોનું થતો સીટો ગુમાવવી પડશે.પ્રજા સાથે નેતાઓ નહિ રહે ટો પ્રજા આવા નેતાઓને ફેંકી દેતો વાર નહિ લાગે.જેનો અનુભવ વિધાન સભા કોલસભા મો ભાજપ ને થયો છે. છતાં આંખ તંત્રની ખુલતી નથી.પ્રજાની પણ સહન શક્તિની હદ હોય છે.
- January 15, 2025
0
541
Less than a minute
You can share this post!
editor

