જૈન ધર્મમાં હાલમાં પૂજ્ય ભગવન્તો ના ચતુર્માસથી વિવિધ તપ અને આરાધના વચ્ચે ધાર્મિકતાનો માહોલ રચાયો છે ત્યારે આજે ગુરુવારથી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી દેરાસરોમાં જપ, તપ અને આ રાધનાની હેલી વરસસે જે.ને લઈ શ્રી સંઘોમાં ખુશાલી છવાઈઈ છે