થરાદશનિવારની સુમારે પાલનપુરનો એક પરિવાર દર્શનાર્થે ઢીમા જઇ રહ્યો હતો. જેમની સ્વીફ્ટકારને થરાદની મુખ્ય નર્મદા નહેર પર ટ્રેક્ટર સાથે અક્સ્માત સર્જાયો હતો. જેથી કારને આગળના ભાગે નુકશાન થયું હતું. જોકે કારમાં બેઠેલા ત્રણ પુરુષ અને એક બાળકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠાં થયાં હતાં