કરણી સેનાના કાર્યકરોએ દિગ્વિજયસિંહના કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

         મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહનો વિરોધ કરવામાં આવ્યો છે. દિગ્વિજયસિંહ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટ:ણી પ્રચાર કરી રહ્યા છે.  જે દરમ્યાન તેમનો મંદસોરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહના કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવી વિરોધ કરણી સેનાના કાર્યકરોએ એસસી એસટી એક્ટના વિરોધમાં દિગ્વિજયસિંહનો વિરોધ કર્યો કરણી સેનાના કાર્યકરોએ દિગ્વિજયસિંહના  કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવ્યા હતા. કરણી સેનાના કાર્યકરોએ એસસી એસટી એક્ટના વિરોધમાં દિગ્વિજયસિંગનો વિરોધ કર્યો છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.