મોતનો આહાર

ડીસા શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન અદ્ધરતાલ રહ્યો છે. તેનાથી શહેરીજોનો પીડાઈ રહ્યા છે પરંતુ રાજકીય કારણોસર આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. બીજી તરફ પૂજનીય ગૌ માતાઓ પણ નરકની જિંદગી ભોગવી રહી છે. ગાયમાતાઓ એઠવાડ, ગંદો કચરો અને પ્લાસ્ટિક આરોગી પેટ ભરે છે. જેમાં અનેક ગાયો મોતને પણ ભેટી છે છતાંય ગૌ માતાઓ માટે આંદોલન કરતા અને ગૌ પાલન કરનાર લોકોના હૃદય કંપી ઉઠતા નથી ?
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.