પાલનપુર ના મોરવાડા પાસેની ઘટના
ઉમરદસી નદી પર પુલ ની સેફટી વોલ ના કામકાજ દરમ્યાન બની દુર્ઘટના
મિકચર મશીન સહિત પાંચ મજૂરો ખાડામાં દટાયા
ત્રણ ને બહાર કઢાયા, બે ના મોત
ઘટના સ્થળે લોકોન ટોળેટોળા
કોન્ટ્રાક્ટ ની બેદરકારી ના કારણે ઘટના બનતા લોકોમાં રોષ