ઉડતી આફત : વાવના સરહદી ૩ ગામમાં તીડના ધામા, ખેડૂતોના પાકનો સફાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકાના સરહદી ત્રણ ગામોમાં ત્રણ દિવસથી તીડોએ ધામા નાંખતા ખેડૂતોના ખેતરોમાં ઉભેલા લીલોછમ પાકનો રાતાચોળ કરી નાખ્યો છે. જેને લઇ ખેડૂતો હવે બિસ્તરા-પોટલા લઇ ઘર ભેગા થવાના દિવસો આવી ગયા છે. તીડોએ આ ત્રણ દિવસમાં ત્રણ ગામોમાં ખેડૂતોને કરોડોનું નુકશાન કર્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલમાં વાવના સરહદી રાધાનેસડા, કુંડાળીયા અને માવસરી ત્રણેય ગામોમાં ત્રણ દિવસથી તીડોનું આક્રમણ યથાવત રહ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.