પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના મોત

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર તેનીવાડા અને ધારેવાડા ગામ વચ્ચે આજે ટ્રક અને વેગનઆર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે છાપી પોલીસ સહીત લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ અકસ્માતમાં ભરત અંબાલાલ રાવલ રહે. ટીંબાચૂડી અને ભાર્ગવ કીર્તિલાલ જોશી રહે. નાવીસનાનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે.  

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.