ઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

ઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આરોપીઓને તાત્કાલિક સજા અપાવવાનું આશ્વાસન આપ્યું છે. યોગી આદિત્યનાથે ઉન્નાવ રેપ કેસ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થશે અને દોષિતોને જલ્દી જ સજા મળશે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ કનિદૈ લાકિઅ ગણાવી તેમજ પીડિતાના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ કેસના તમામ આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.