હિંમતનગર ખાતે ભારતના અટલબિહારી બાજપાઈની પ્રાર્થના સભા યોજાઈ
હિંમતનગર
ભારત રત્ન અટલ બિહારી બાજપેયીના લીધાં અંગે હિંમતનગર ખાતે આજરોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કાંકરોલ ગાયત્રી મંદિર હોલમાં ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંત્રો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પ્રભારી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા હિમતનગર ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સંસદ દિપસિંહ રાઠોડ રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ પૂર્વ સંસદ મહેન્દ્ર સિંહ ચૌહાણ ના રહેતા નગરપાલિકાના પ્રમુખ અનુરૂપ સોરઠીયા સાબરડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલ જે ડી પટેલ અને બ્રહ્માકુમારીની બહેનો સોમીનારાયણ ના સંસ્થાના સ્વામી અને શહેરના તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હાજરી આપી હતી અટલબિહારી બાજપાઈ હિંમતનગરના પ્રવાસ દરમિયાન તેમને યાદો તાજી કરી હતી.