થરામાં શૌચાલય ગેરરીતિની એસીબી તપાસમાં અનેક લોકો પર ગાળીયો

 
 
કાંકરેજ તાલુકામાં વ્યÂક્તગત શૌચાલય બનાવવામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થયા છતાં તેની તપાસ નહીં થતાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે ત્યારે થરા નગરપાલિકા વિસ્તારના જાગૃત નાગરિક વિપુલકુમાર દેવચંદભાઈ પ્રજાપતિ રહે. પ્રજાપતિવાસ- થરાએ છેલ્લા એક વર્ષથી થરા નગરમાં થયેલા વ્યÂક્તગત શૌચાલય ગેરરીતિની તપાસ માટે માંગ કરવા છતાં ફક્ત પત્રવ્યવહાર સિવાય કોઈ જ તપાસ નહી થતાં નિયામક એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદ ને આ બાબતની જાણ અરજી કરતાં તેમાં જણાવેલ છે કે થરા ન.પા.ના જુદા જુદા વિસ્તારમાં શૌચાલય બનાવવામાં વિવિધ એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર તથા ગંભીર ગેરરીતિઓ આચરેલ છે. જે નગરપાલિકાના હિતમાં ન હોઈ નગરપાલિકાને આર્થિક નુકશાન કરેલ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.