દિયોદર તાલુકાના રૈયા ગામે કાર્યક્રમમાં રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ દંડવત થઇ ગયા

દિયોદર તાલુકાના રૈયા ગામે ચૌધરી સમાજની કન્યા શાળાના ભૂમિપૂજન કાર્યક્રમમાં  રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ એકાએક પડી ગયા હતા. રાજ્ય કક્ષાના પાણી-પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ આજે દંડવત થઇ ગયા હતા.આ ઘટના બની ત્યારે તેમની બાજુમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉભા હતા. ભૂમિપૂજન સમયે મંત્રીજી પડી જતાં થોડીક વારતો હાજર સૌ લોકોમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.