લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ જિલ્લાની રાજકીય ગતિવિધિઓ સતેજ બની ગઈ છે ત્યારે અમપ્રજામાં પણ ઉમેદવાર ને લઈ ઉત્સુકતા છવાઈ છે જેને લઈ ભા જપ મોવડી મન્ડલ દ્વારા ઉમેદવારોની પસન્દગી પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં બનાસકાંઠા બેઠકના ઉમેદવારની પસન્દગી કરવા ચૂંટણી નિરીક્ષક તરીકે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શ્રીમતી કૌશલ્ય કુંવરબા અને દુષ્યન્ત પન્ડયાની નિમણુંક કરાઈ છે જેઓ જિલ્લા ની મુલાકાત લઈ ઇચ્છુક ઉમેદવારો અને કાર્યકરોને સાંભલી તેમનો અહેવાલ મોવડી મન્ડલને આપશે જેના ઉપરથી યોગ્ય ઉમેદવારના નામની જાહેરાત થશે.