પાટણમાં બધિર લોકોની જન જાગૃતિ રેલી યોજાઈ

પાટણ : બધિર લોકોને સમાજનો પ્રેમ મળે અને સામાન્ય લોકોની જેવો જ બધિર લોકો પ્રત્યે વ્યવહાર સમાજ કરે તથા બધિરોને પડતી મુશ્કેલીઓથી જાગૃતિ બને તે હેતુથી દર વર્ષે વિશ્વમાં તા.ર૩ થી ર૯ થી પખવાડિયા  સપ્ટેમ્બર વર્લ્ડ કેફ ડે ઉજવાય છે. આ વર્ષે પાટણ મુક બધિર યુવક મંડળ  દ્વારા બધિર લોકોની એક મહારેલી પાટણ ખાતે તા.ર૯-૯-૧૯ રવિવારે  ના રોજ બપોરે ૩ઃ૦૦ કલાકે વિઠ્ઠલ ચેમ્બર્સથી બગવાડા દરવાજા સાંજે પઃ૦૦ કલાકે સુધીની કાઢવામાં આવી આ રેલી બધિર જન જાગૃતિ અંગેના પ્લેકાર્ડ,બેનર્સ દ્વારા લોકોનું આકર્ષણ બની રહી અને સુંદર રેલી યોજાઈ હતી.
 રોટરી કલબ ઓફ પાટણના પ્રમુખ અને મંત્રી પણ ઉપÂસ્થત રહ્યાં હતાં અને રોટરીના સભ્યોએ પણ હાજર રહી સહકાર આપ્યો  હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.