ગુજરાત કોંગ્રેસનો આંતરિક મતભેદ દિલ્હી દરબારમાં પહોચ્યો: દોઢ મહિનામાં વિખવાદ દુર કરવા આદેશ

 
 
                  અમદાવાદ ગુજરાત કોંગ્રેસના આંતરિક મતભેદનો મામલે  દિલ્હીમાં પડઘા પડ્‌યા છે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉધડા લીધા છે.દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસ નેતાઓની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસના  પ્રદેશ પ્રમુખ  અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને રાહુલ ગાંધીએ ઉધડા લીધા હતા તેમ જાણવા મળે છે વધુમાં આ બંને  યુવા નેતાઓ સિવાય પ્રદેશ કોંગ્રેસના નેતાઓને હાઈકમાન્ડનો ઠપકો મળ્યો છે.     બંને પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મતભેદ ખતમ કરવા માટે ૪૫ કદિવસનો સમય આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેર સહિત રાજ્યના ૧૨ શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂકમાં પણ આ બંને નેતાઓ વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટીએ આવી ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.