હિંમતનગરમાં 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ બન્યો હતો. સાબરકાંઠામાં એસપી સહિત 10 પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી છે. હાલ સમગ્ર શહેરમાં કલેક્ટરે સમગ્ર શહેરમાં 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે.બીજી ખંભાતમાં પણ આગચંપીનો બનાવ બન્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખંભાતમાં થયેલા પથ્થરમારા મામલે ત્રણ મૌલવી સહિત આઠ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ બન્યો હતો. સાબરકાંઠામાં એસપી સહિત 10 પોલીસકર્મીને પથ્થરમારામાં ઈજા પહોંચી છે. હાલ સમગ્ર શહેરમાં કલેક્ટરે સમગ્ર શહેરમાં 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે.બીજી ખંભાતમાં પણ આગચંપીનો બનાવ બન્યો હતો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખંભાતમાં થયેલા પથ્થરમારા મામલે ત્રણ મૌલવી સહિત આઠ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.