હિંમતનગર- પ્રાંતિજ- તલોદમાં લેન્ડ ગ્રેબિંગની 6 ફરિયાદ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર |લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનતાં જમીન, મકાન, પ્લોટ પચાવી કબ્જો ન છોડનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહીનો માર્ગ વધુ મોકળો બન્યો છે. કમિટીની તપાસ પૂર્ણ થયા બાદ ફરિયાદ નોંધાતી હોવાથી પોલીસ તપાસમાં મહદ્દઅંશે સમયનો વ્યય થવાની સંભાવનાઓ નામશેષ થઈ ગઈ છે. હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ પોલીસ સ્ટેશનમાં મકાન, પ્લોટ, ખેતીની જમીન પચાવી પાડવાની 6 ફરિયાદો દાખલ થઇ છે જેમાં આત્મહત્યા કરવાની ધમકી, મૈત્રી કરારથી પતિ સાથે રહેતી મહિલાના મકાનમાં પત્નીએ કબ્જો જમાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.