![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/Untitled-51.jpg)
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું ૭૪ વર્ષની વયે નિધન
રખેવાળ, છત્તીસગઢ
છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું શુક્રવારે નિધન થયું છે. તેઓ ૭૪ વર્ષના હતા. ૧૯ દિવસમાં તેઓને ત્રીજી વાર હાર્ટ એટેક આવ્યા હતા. ત્યાર પછી તેમની સ્થિતિ ગંભીર હતી. જોગી ૨૦૦૦થી ૨૦૦૩ છત્તીસગઢના મુખ્યમંત્રી રહ્યા હતા.