ભારતમાં અત્યાર સુધી ૨૯,૪૫૮ કેસ,મૃત્યુઆંક ૯૩૯ઃ પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી :  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૯,૪૫૮એ પહોંચી છે અને ૯૩૯ લોકોના મોત થયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં ૫૨૨, ગુજરાતમાં ૨૪૭, દિલ્હીમાં ૧૯૦, રાજસ્થાનમાં ૭૭ સહિત ૧૫૦૦થી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા  covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં ૨૮,૩૮૦ સંક્રમિત છે. જેમાંથી ૨૧,૧૩૨ની સારવાર ચાલી રહી છે, ૬૩૬૨ સાજા થયા છે અને ૮૮૬ લોકોના મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.