ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ પ્રદેશ માળખામાં ફેરફાર?

ગુજરાત
ગુજરાત

ગૃહમંત્રી અમિત શાહ રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ૧૧ જાન્યુઆરીએ અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. GTU  અને ગૃહવિભાગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. અમિત શાહ GTU સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે. સાથે જ ભાજપના અને અન્ય સરકારી કાર્યક્રમોમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે. ૧૧ જાન્યુઆરીએ દિવસભર વિવિધ કાર્યક્રમો છે. અમિત શાહ મહાત્મા મંદિર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કરશે સાથે જ કમાન્ડિંગ ઇન કંટ્રોલ રૂમને પણ ખુલ્લો મુકશે. અન
 
ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક હોટલનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાંત નારણપુરામાં CAAના સમર્થનમાં ભાજપનો કાર્યક્રમ છે. જેમાં ૫ લાખથી વધુ લોકોના હસ્તાક્ષર વાળો પત્ર અર્પણ કરાશે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહ સોસાયટીઓના આગેવાનો સાથે ભોજન પણ કરશે. આ દરમિયાન કૌશિક પટેલ, આઈ.કે જાડેજા સહિતના આગેવાનો હાજર રહેશે.
     

               કયા કયા કાર્યક્રમમાં હાજરી આપશે ?
  • ૧૧ જાન્યુઆરીએ દિવસભર અલગ અલગ કાર્યક્રમો
  • GTU અને ગૃહવિભાગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
  • અમિત શાહ GTU સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે
  • ભાજપ અને અન્ય સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશે
  • મહાત્મા મંદીર ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ લોંચ કરશે
  • અમિત શાહ કમાડિંગ ઈન કંટ્રોલ રૂમને ખુલ્લો મૂકશે
  • ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક હોટેલનું ઉદ્ઘાટન કરશે
  • નારણપુરાની સોસાયટીઓના આગેવાનો સાથે ભોજન કરશે
  • નારણપુરામાં CAAના સમર્થનમાં ભાજપનો કાર્યક્રમ
  • ૫ લાખથી વધુ લોકોના હસ્તાક્ષર વાળો પત્ર અર્પણ કરાશે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.