બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી કોરોના સંક્રમિત થયા, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે જેમાં જિલ્લામાં કોરોના નું સંક્રમણ ધીમે ધીમે ઘટવા લાગ્યુ છે ત્યારે આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે જે અંગે શંકરભાઇ ચૌધરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી લોકોને જાણકારી આપી છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટવા લાગી છે અને કોરોના અંક 100 પર આવ્યો છે જેમાં આજે બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો કોરોના સંક્રમિત થયા છે જેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જે અંગે શંકર ચૌધરીએ સોશિયલ મીડિયા પર કોરોના ની અસર ના સમાચાર આપ્યા છે.

સાથે છેલ્લા એક અઠવાડિયામાં તેમના સંપર્ક માં આવેલ લોકોને કોરોના નો ટેસ્ટ કરાવવા અને સ્વાસ્થ્ય ની કાળજી રાખવા માટે લોકોને અપીલ કરી છે તેઓ હાલ હોમ કોરોટાઇન થયાં છે અને ડોક્ટર ની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.