કેન્દ્ર સરકારે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર કાર્યવાહી કરવા માટે ED અને RBIને નિર્દેશ આપ્યા

Business
Business

કેન્દ્ર સરકારે એમેઝોન અને વૉલમાર્ટની ફ્લિપકાર્ટ પર કાર્યવાહી કરવા માટે ઈડી અને આરબીઆઈને નિર્દેશ આપ્યા છે. આ કંપનીઓ પર એફડીઆઈ નીતિ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફેમા)ના ભંગનો આરોપ છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(સીએઆઈટી) લાંબા સમયથી આ કંપનીઓ પર કાર્યવાહીની માગ કરી રહ્યું છે. મનાય છે કે તેના આધારે જ કેન્દ્ર સરકારે ઈડી અને આરબીઆઈને કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે તાજેતરમાં આ મામલે કેન્દ્રીય વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.