પાલનપુરના પોલીસ કર્મીને ડીવાયએસપીના હસ્તે પ્રશંસાપાત્ર એનાયત કરાયું

પાલનપુરના પોલીસ કર્મીને ડીવાયએસપીના હસ્તે પ્રશંસાપાત્ર એનાયત કરાયું

પાલનપુર શહેર પુર્વ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી જોરાવરસિંહ ડાભીનું પાલનપુર ડીવાયએસપી, ડો.જે.જે.ગામીતના હસ્તે ઘરફોડ ચોરીના ગુના ડિટેકશન કરવા બદલ પ્રશંસાપાત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *