રેલવે મંત્રી વૈષ્ણવે દિવાળી-છઠ પર ઘરે જનારા લોકોને આપી ભેટ, કરી આ મોટી જાહેરાત
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “આગામી તહેવારોની સિઝનમાં 108 ટ્રેનોમાં જનરલ કોચ વધારવામાં આવ્યા છે. છઠ પૂજા અને દિવાળી સ્પેશિયલ ટ્રેનો માટે 12,500 કોચ મંજૂર કરવામાં આવ્યા છે. 2024-25માં અત્યાર સુધીમાં કુલ 5,975 ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે.” 2023-24માં તહેવારોની મોસમ દરમિયાન 1 કરોડથી વધુ મુસાફરોને પૂજાના ધસારામાં ઘરે જવાની સુવિધા મળશે