લોકોને રાહત આપવાના પ્રયાસમાં સરકાર મુંબઈ અને દિલ્હીમાં 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની તૈયારી કરી

Business
Business

સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકાર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો અને મુંબઈના છૂટક બજારોમાં સસ્તા દરે ટામેટાંનું વેચાણ કરશે. શુક્રવારથી ટામેટાં 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાશે. હાલમાં તે 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 60 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું હતું. બાદમાં તેનું વેચાણ મુંબઈમાં પણ શરૂ કરવામાં આવ્યું હતું. જોશીએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે અમારી દરમિયાનગીરી બાદ ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.