બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસ ના અટકાવ માટે જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ને અટકાવવા જિલ્લા આરોગ્ય શાખા ના નિર્દેશ અનુસાર તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વડગામ તાલુકાના સીસરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કરનાલા પેટા આરોગ્ય કેન્દ્ર ના કરનાલા, કરનાલા પરા, થુવર ગામ માં અત્યારે ચાલતા ચંદીપુરમ વાઇરસ ના અટકાવ માટે જંતુનાશક દવાનો છંટકાવ દરેક ઘરે, પાકા તેમજ કાચા મકાન માં, જાહેર રસ્તા, શાળા, આંગણવાડી, ડેરી, આરોગ્ય કેન્દ્ર, તેમજ સમગ્ર ગામ માં કરવામા આવ્યો તેમાં ગામ ના આરોગ્ય કર્મચારી અજીતભાઈ, તલાટી રોહિત ભાઈ દ્વારા સાથે રહી આ દવા છંટકાવ કામગિરી કરવામોં આવી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર  નું સીધું માર્ગદર્શન પણ મળી રહેલ જેને લઈને ગામ લોકો એ ઉપરોક્ત બન્ને કર્મચારીઓ ના આ કામ ને ખુબજ બિરદાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.