પાલિકા પ્રમુખ દ્રારા ચાંદી પુરા વાઈરસ ને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગ રૂપે શહેરમાં ફોગીગ શરૂ કરાયું

પાટણ
પાટણ

પાલિકા પ્રમુખ દ્રારા ચાંદી પુરા વાઈરસ ને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગ રૂપે શહેરમાં ફોગીગ શરૂ કરાયું: ચાંદીપુરા વાઈરસ ના હાહાકાર ને ધ્યાનમાં રાખીને પાટણ નગર પાલિકા પ્રમુખ દ્રારા શહેરમાં આ વાઈરસ ની સંક્રમણ ફેલાઈ નહીં તે માટે અગમચેતી ના ભાગરૂપે શહેરના મુખ્ય બજાર માગૅ સહિત મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં ફોગીગ ની કામગીરી શુક્રવારે સાંજે હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે પાલિકા પ્રમુખ દ્રારા ચાંદીપુરા વાઈરસથી બચવા શહેરીજનોને સતકૅ રહેવા અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.