વડોદરા પથ્થરમારાની ઘટનામાં વધુ 9ની ધરપકડ

ગુજરાત
ગુજરાત

વડોદરાના નવાપુરામાં થયેલ પથ્થરમારાની ઘટનામાં વધુ 9 લોકોની ધરપકડ કરાઈ છે. આ કેસમાં કુલ 17 આરોપીને ઝડપી લેવાયા છે. પાદરામાં રહેતા શાહીદ પટેલે ભગવાન રામ પર અભદ્ર ટિપ્પણી કરતા અરાજકતા ફેલાઇ હતી અને રાત્રે બે કોમના ટોળા સામસામે આવ્યા હતા. પોલીસે 100થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી. પોલીસ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરી આરોપીઓની શોધખોળ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.