મહેસાણાના ધરમપુરમાં કપિરાજે મચાવ્યો આતંક, બે લોકો પર કર્યો હુમલો

ગુજરાત
ગુજરાત

મહેસાણાના ધરમપૂરમાં કપિરાજે આતંક મચાવ્યો છે. કપિરાજે ગામનાં બે લોકો પર હુમલો કર્યો છે. કપિરાજે બે લોકોને બચકા ભર્યા છે. કપિરાજનાં આતંકથી ગામલોકોતેમજ વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

કપિરાજે બે લોકો પર હૂમલો કરીને બચકા ભર્યા હતાં. જેમની ટુંકી સારવાર કરવામાં આવી હતી. કપિરાજનાં આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

જ્યારે અમદાવાદમાં પણ કપિરાજનો આતંક છે. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. અમદાવાદમાં 30 લોકો પર કપિરાજે હુમલો કર્યો છે. આ મામલે વનવિભાગને પણ સતત ફરિયાદ કરી હોવા છત્તાં તંત્રે કોઈપણ પગલાં લીધા નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.