ગુજરાતની ધરા ધ્રુજી, સૌરાષ્ટ્રમાં આવ્યા ભૂકંપના આંચકા, રીક્ટર સ્કેલ પર નોધાઇ 3.5 ની તીવ્રતા

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે 4.12 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું કેન્દ્ર બિંદુ પાલીતાણાથી 29 કિમી દૂર નોંધાયુ છે.

કેમ આવે છે ભૂકંપ 

પૃથ્વી મુખ્યત્વે ચાર સ્તરોની બનેલી છે. આંતરિક કોર, બાહ્ય કોર, આવરણ અને પોપડો. પોપડો અને ઉપલા આવરણ કોરને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. આ 50 કિલોમીટર જાડા સ્તરને ટેકટોનિક પ્લેટ્સ તરીકે ઓળખાતા કેટલાક વિભાગોમાં વહેંચવામાં આવે છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ વધુ ખસે છે ત્યારે ધરતીકંપ અનુભવાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.