![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/13-24.jpg)
કાંકરેજના બલોચપુર ગામે આશ્રમમાંથી 11 લાખ થી વધુનું ચરસ ઝડપાયુ
રાજ્યમાં છાશવારે ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. ત્યારે ફરીથી બનાસકાંઠાના કાંકરેજના એક આશ્રમમાંથી ત્રણ કિલો ચરસના જથ્થા સાથે પૂજારી બાવા દયાલગિરી અને આર્મીના જવાન રાજવીરસિંહ રાજનલાલ જાટ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસે અહીંથી કુલ 11.83 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા: રાજ્યમાં છાશવારે ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. ત્યારે ફરીથી બનાસકાંઠાના કાંકરેજના એક આશ્રમમાંથી ત્રણ કિલો ચરસના જથ્થા સાથે પૂજારી બાવા દયાલગિરી અને આર્મીના જવાન રાજવીરસિંહ રાજનલાલ જાટ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પોલીસે અહીંથી કુલ 11.83 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.દ્વારા કાંકરેજના બલોચપુરમાં દરોડા પાડતા આશ્રમના રુમમાંથી ચરસની 247 સ્ટિકો ઝડપી પાડી હતી. આશ્રમમાંથી મળેલા ત્રણ કિલો ચરસના જથ્થા સાથે પૂજારી બાવા દયાલગિરી અને આર્મીના જવાન રાજવીરસિંહ રાજનલાલ જાટ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. આ પોલીસે કુલ 11.83 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
SOG દ્વારા કાંકરેજના બલોચપુરમાં દરોડા પાડતા આશ્રમના રુમમાંથી ચરસની 247 સ્ટિકો ઝડપી પાડી હતી. આશ્રમમાંથી મળેલા ત્રણ કિલો ચરસના જથ્થા સાથે પૂજારી બાવા દયાલગિરી અને આર્મીના જવાન રાજવીરસિંહ રાજનલાલ જાટ નામના વ્યક્તિની અટકાયત કરી હતી. આ પોલીસે કુલ 11.83 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. કાંકરેજના બલોચપુર ગામે આશ્રમમાંથી ચરસના જથ્થા સાથે પૂજારી અને આર્મીનો જવાન ઝડપાયો છે. એસઓજીએ બલોચપુર ગામે રેડ કરી આશ્રમના રૂમમાંથી ચરસની 20 સ્ટિકો અને આશ્રમની દીવાલ નજીક દાટેલી ચરસની 247 સ્ટિકો ઝડપી પાડી હતી. જે બાદ આશ્રમમાથી કુલ ત્રણ કિલો ઉપરાંતના ચરસ સાથે આશ્રમના પૂજારી અને આર્મી જવાનની અટકાયત પણ કરવામાં આવી છે.
કાંકરેજના બલોચપુર ગામે આશ્રમમાંથી ચરસના જથ્થા સાથે પૂજારી અને આર્મીનો જવાન ઝડપાયો છે. એસઓજીએ બલોચપુર ગામે રેડ કરી આશ્રમના રૂમમાંથી ચરસની 20 સ્ટિકો અને આશ્રમની દીવાલ નજીક દાટેલી ચરસની 247 સ્ટિકો ઝડપી પાડી હતી. જે બાદ આશ્રમમાથી કુલ ત્રણ કિલો ઉપરાંતના ચરસ સાથે આશ્રમના પૂજારી અને આર્મી જવાનની અટકાયત પણ કરવામાં આવી છે. આશ્રમના પૂજારી બાવા દયાલગિરી જનાર્દનગિરી અને તેમની સાથે રોકાયેલા યુપીના મથુરાના રાજવીરસિંહ રાજનલાલ જાટ નામના શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ તપાસમાં રાજવીરસિંહ જાટ પાસેથી આર્મીમેનનું આઈ કાર્ડ સહિત આર્મી લખેલી કાર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે 11.73 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આશ્રમના પૂજારી બાવા દયાલગિરી જનાર્દનગિરી અને તેમની સાથે રોકાયેલા યુપીના મથુરાના રાજવીરસિંહ રાજનલાલ જાટ નામના શખ્સની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ તપાસમાં રાજવીરસિંહ જાટ પાસેથી આર્મીમેનનું આઈ કાર્ડ સહિત આર્મી લખેલી કાર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે 11.73 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.થોડા દિવસો પહેલા પણ જખૌના દરિયામાંથી ચરસના પેકેટ મળતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે BSFના જવાનોએ અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. BSFના પેટ્રોલિંગ દરમિયાન ગુજરાતના દરિયામાંથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. કચ્છના જખૌના દરિયામાંથી ચરસના પેકેટ મળ્યા છે.થોડા દિવસો પહેલા પણ જખૌના દરિયામાંથી ચરસના પેકેટ મળતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે BSFના જવાનોએ અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. BSFના પેટ્રોલિંગ દરમિયાન ગુજરાતના દરિયામાંથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. કચ્છના જખૌના દરિયામાંથી ચરસના પેકેટ મળ્યા છે.