હિંમતનગરમાં હાઈવે પર રેલિંગ બહાર આવી જતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના બસ સ્ટેન્ડ પાસે હાઈવે ઉપર ડિવાઇડર પર લોખંડની રેલિંગ નાખવામાં આવી છે. પરંતુ ઘણા દિવસોથી આ રેલિંગ તૂટીને રસ્તા પર નમી ગઈ હોવાથી ત્યાંથી પસાર થતાં વાહનોને અથડાતાં નુકસાન કરે છે. અને અકસ્માત થાય છે. જો તંત્ર દ્વારા આ રેલિંગ સત્વરે રિપેરિંગ નહીં કરાય તો ગંભીર અકસ્માત થાય તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.