અંબાજી તરફના ફોર લેન હાઈવેનો રમણીય નજારો…

બનાસકાંઠા
બનાસકાંઠા

વિશ્વપ્રસિધ્ધ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પુનમના મેળાને લઈ અંબાજી તરફના તમામ માર્ગો પદયાત્રીકોથી ભરચક થઈ જતાં હોઈ માર્ગ સાંકડા બની જતાં હોય છે. આથી સરકારે તમામ માર્ગોને ફોરલેનમાં પરિવર્તીત કર્યા છે. જેના રવીવારે લોકાર્પણ કરી દેવાયા છે. ડ્રોન કેમેરાથી લીધેલી તસ્વીરોમાં અંબાજી તરફના ફોરલેન હાઈવેનો રમણીય નજારો જાેવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.