બનાસકાંઠામાં કોરોના જીવલેણ બન્યો, જુઓ આજે કોનો ભોગ લેવાયો

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠામાં કોરોના જીવલેણ બની રહ્યો છે. આજે ત્રણનો ભોગ લેવાયો છે. પાલનપુર બનાસ મેડીકલ કોવિડ હોસ્પિટલમાં બે શંકાસ્પદ અને એક કોરોના દર્દીનું મોત થયું છે. જેમાં કંકુબેન નવાભાઈ પ્રજાપતિ નવાવાસ દાંતા, મુસાભાઇ ઈસ્માઈલભાઈ સેલીયા અને રતાભાઇ અદાભાઈ દરજી ખાનપુર થરાદનું મોત થતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.