દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૯ હજાર કેસ : ૫૦૦ના મોત

રાષ્ટ્રીય
corona
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના વાઇરસે માઝા મૂકી હોય તેમ દિવસેને દિવસે તેમાં વધારો થઇ રહ્યો હોય તેમ અનલોક-૨ના૧૨મા દિવસે ગઇકાલે રવિવારે સૌથી વધુ ૨૯ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હતા. તેની સાથે કુલ આંકડો ૮.૭૮ લાખ પર પહોંચી ગયો છે અને ગણતરીના કલાકોમાં આ આંકડો ૯ લાખ પર પહોંચી શકે તેમ છે. આજે સોમવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા વેબસાઇટ જાહેર કરાયા મુજબ ૨૯,૧૦૫ કેસો નવા નોંધાયા હતા અને આ જ ગાળામાં વધુ ૫૦૦ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૮૨૭ નવા કેસ બહાર આવ્યાં હતા અને મોતની સંખ્યા ૧૭૩ થઈ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.