શ્રીનગરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી ઠાર, એક CRPFના જવાન શહીદ.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે એક CRPFજવાન શહીદ થયા છે. અહીં માલબાગના વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શ્રીનગરમાં છેલ્લા ૪૫ દિવસમાં આ ત્રીજી અથડામણ છે.

ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, પોલીસને વિશેષ સુચના મળી હતી. SOG અને CRPFએ સાથે મળીને ઓપરેશન શરૂ કર્યું હતું. અત્યારે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.