પાવાગઢ; મંદિરમાં ચાલી રહેલા બાંધકામ માટે વપરાતો રોપવે તૂટી પડ્યો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માતમાં છ લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હાલમાં, વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
- September 6, 2025
0
133
Less than a minute
You can share this post!
editor
Related Articles
ભાવનગર જિલ્લામાં વિવિધ ૧૨ ‘સુધારણા જૂથ પાણી યોજના’…
- February 25, 2026
૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા-તાલુકા…
- February 24, 2026

