મહારાષ્ટ્રના થાણે નજીક કલ્યાણ શહેરમાં 1 રહેણાંક મકાનનો સ્લેબ ધરાશાયી; 4 લોકોના મોત

મહારાષ્ટ્રના થાણે નજીક કલ્યાણ શહેરમાં 1 રહેણાંક મકાનનો સ્લેબ ધરાશાયી; 4 લોકોના મોત


(જી.એન.એસ) તા. 20

થાણે,

મહારાષ્ટ્રના થાણેમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં કલ્યાણ શહેરમાં આવેલ એક રહેણાંક મકાનના ચાર માળમાંથી એકનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટનામાં એક બાળક સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પૂરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે.  ઇજાગ્રસ્તો ને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *