અંકલેશ્વરમાં 2.40 લાખની કરન્સીથી બનાવી ગણેશની મૂર્તિ

અંકલેશ્વરના સુથાર ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. કરન્સી નોટ અને સિક્કાનો ઉપયોગ કરીને દુંદાળા દેવનું નિર્માણ કરવામાં આવ્યું છે. 40 દિવસની મહેનતથી 2.40 લાખ રૂપિયાના ઉપયોગથી ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.